| ૫.૨ |
શું નીતિઓના અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ / સહભાગિતા મેળવવા માટેની કોઇ જોગવાઇ છે ? જો હોય તો, આવી જોગવાઇઓની વિગતો નીચે નમુનામાં આપો. |
| |
સરકારશ્રી દ્વારા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ અન્વયે સરકારશ્રી દ્વારા બોર્ડના સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે. |